Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ અભિનેતા સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં શુક્રવારે જોધપુર કોર્ટમાં રજૂ થશે. અગાઉ કાળિયાર શિકાર અને ગેરકાયદેસર હથિયાર મામલામાં સલમાન ખાન કોઈક કારણસર કોર્ટમાં હાજર નહોતો રહી શક્યો. ત્યારબાદ કોર્ટે તેને ફટકાર લગાવતાં 27 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યુ છે કે જો આ વખતે પણ સલમાન ખાન હાજર નહીં થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ