રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ લાંબી ચર્ચાને અંતે ૧૧૭ વિરુદ્ધ ૯૨ મતથી પસાર થયું હતું. આમ બંને ગૃહમાં બિલ પસાર થતા હવે તેનો અમલ કરવાનું સરકાર માટે આસાન બન્યું છે. શિવસેનાએ વોટિંગ વખતે ગૃહનો બહિષ્કાર કર્યો હતો. બિલને સિલેક્ટ કમિટીને મોકલવું કે નહીં તે અંગે મતદાન યોજાયું હતું જેમાં બિલ કમિટીને મોકલવાની તરફેણમાં ૯૯ મત પડયા હતા, જ્યારે વિરોધમાં ૧૨૪ મત પડયા હતા અને બિલ સિલેક્ટ કમિટીને મોકલવાની દરખાસ્ત ફગાવાઈ હતી. બિલમાં સુધારા કરવાની ૧૪ દરખાસ્ત કરાઈ હતી.
રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ લાંબી ચર્ચાને અંતે ૧૧૭ વિરુદ્ધ ૯૨ મતથી પસાર થયું હતું. આમ બંને ગૃહમાં બિલ પસાર થતા હવે તેનો અમલ કરવાનું સરકાર માટે આસાન બન્યું છે. શિવસેનાએ વોટિંગ વખતે ગૃહનો બહિષ્કાર કર્યો હતો. બિલને સિલેક્ટ કમિટીને મોકલવું કે નહીં તે અંગે મતદાન યોજાયું હતું જેમાં બિલ કમિટીને મોકલવાની તરફેણમાં ૯૯ મત પડયા હતા, જ્યારે વિરોધમાં ૧૨૪ મત પડયા હતા અને બિલ સિલેક્ટ કમિટીને મોકલવાની દરખાસ્ત ફગાવાઈ હતી. બિલમાં સુધારા કરવાની ૧૪ દરખાસ્ત કરાઈ હતી.