Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેશની રાજધાનીમાં પ્રતિબંધાત્મક આદેશો છતાં વ્યાપક વિરોધ પ્રદર્શનો મધ્યે કેન્દ્રની એનડીએ સરકાર પર વિરોધને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો. શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ફોન સેવાઓ બંધ કરવા અને લાલ કિલ્લા વિસ્તારમાં લાગુ કરાયેલી ધારા ૧૪૪નો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયાં છે. 
 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેશની રાજધાનીમાં પ્રતિબંધાત્મક આદેશો છતાં વ્યાપક વિરોધ પ્રદર્શનો મધ્યે કેન્દ્રની એનડીએ સરકાર પર વિરોધને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો. શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ફોન સેવાઓ બંધ કરવા અને લાલ કિલ્લા વિસ્તારમાં લાગુ કરાયેલી ધારા ૧૪૪નો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયાં છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ