Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારે મંગળવારે કબૂલ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મંજૂર કરાયેલી લોનમાંથી લગભગ 18 હજાર કરોડની લોન NPAમાં ફેરવાઈ ગઈ છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે એપ્રિલ 2015માં આ યોજના શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 6.04 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. તેમાંથી 17251.52 કરોડ એટલે કે લગભગ 3 ટકા જેટલી રકમ NPAમાં ફેરવાઈ છે.

સરકારે મંગળવારે કબૂલ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મંજૂર કરાયેલી લોનમાંથી લગભગ 18 હજાર કરોડની લોન NPAમાં ફેરવાઈ ગઈ છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે એપ્રિલ 2015માં આ યોજના શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 6.04 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. તેમાંથી 17251.52 કરોડ એટલે કે લગભગ 3 ટકા જેટલી રકમ NPAમાં ફેરવાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ