Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાની મહામારી વચ્ચે તમામ ટૂરીસ્ટ પ્લેસ હાલમાં બંધ છે ત્યારે ગુજરાતીઓના શહેલગાહ માટે જાણીતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રવેશ દ્વાર કલેક્ટરે ખોલી દીધા છે. હવે દીવમાં પ્રવેશ માટે ઇ-પાસ કે પરમીશનની જરૂર  જરૂર રહેશે નહીં તેવું દીવ કલેક્ટર સલોની રાયે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યુ છે.  

અનલોકના ત્રીજા તબક્કામાં દીવમાં પ્રવેશ માટે ઇ-પાસ સિસ્ટમ ફરજિયાત હતી પરંતુ હવે ધીમેધીમે દીવને ખોલવામાં આવી રહ્યુ છે. અમદાવાદ,મહારાષ્ટ્ર અને સુરતથી આવતા ટૂરીસ્ટોને દીવ માટે ઓનલાઇન ફરજિયાત ઇ-પાસ કઢાવવાની શરત હટાવી દીધી છે. હવે તેઓ સીધા જ પ્રવેશ કરી શકશે પરંતુ કોરોનાને લઇ ટૂરીસ્ટોમાં ડર હોવાથી ફરવાનું ટાળી રહ્યા છે. જેથી તંત્રએ હજું ટૂરીસ્ટ પ્લેસ શરૂ કર્યા નથી.

કોરોનાની મહામારી વચ્ચે તમામ ટૂરીસ્ટ પ્લેસ હાલમાં બંધ છે ત્યારે ગુજરાતીઓના શહેલગાહ માટે જાણીતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રવેશ દ્વાર કલેક્ટરે ખોલી દીધા છે. હવે દીવમાં પ્રવેશ માટે ઇ-પાસ કે પરમીશનની જરૂર  જરૂર રહેશે નહીં તેવું દીવ કલેક્ટર સલોની રાયે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યુ છે.  

અનલોકના ત્રીજા તબક્કામાં દીવમાં પ્રવેશ માટે ઇ-પાસ સિસ્ટમ ફરજિયાત હતી પરંતુ હવે ધીમેધીમે દીવને ખોલવામાં આવી રહ્યુ છે. અમદાવાદ,મહારાષ્ટ્ર અને સુરતથી આવતા ટૂરીસ્ટોને દીવ માટે ઓનલાઇન ફરજિયાત ઇ-પાસ કઢાવવાની શરત હટાવી દીધી છે. હવે તેઓ સીધા જ પ્રવેશ કરી શકશે પરંતુ કોરોનાને લઇ ટૂરીસ્ટોમાં ડર હોવાથી ફરવાનું ટાળી રહ્યા છે. જેથી તંત્રએ હજું ટૂરીસ્ટ પ્લેસ શરૂ કર્યા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ