Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લે એ પહેલાંજ બે વાર શપથવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી હતી. અગાઉ 1 ડિસેમ્બર જાહેર થઇ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય ફેરવાયો હતો અને હવે આવતી કાલે એટલે કે ગુરૂવારે 28 નવેમ્બરે સાંજે 6-40 વાગ્યે શિવાજી પાર્કમાં ઉદ્ધવનો મુખ્યમંત્રી તરીકેનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે હજારો શિવસૈનિકો ઉમટી પડે એવી શક્યતા છે કારણ કે દર દશેરાએ શિવસેના શિવાજી પાર્કમાં રેલી યોજતી હતી જેને બાળાસાહેબ ઠાકરે પોતાની તેજાબી શૈલીમાં સંબોધતા હતા.

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લે એ પહેલાંજ બે વાર શપથવિધિની તારીખો બદલાઇ હોવાની માહિતી મળી હતી. અગાઉ 1 ડિસેમ્બર જાહેર થઇ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય ફેરવાયો હતો અને હવે આવતી કાલે એટલે કે ગુરૂવારે 28 નવેમ્બરે સાંજે 6-40 વાગ્યે શિવાજી પાર્કમાં ઉદ્ધવનો મુખ્યમંત્રી તરીકેનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે હજારો શિવસૈનિકો ઉમટી પડે એવી શક્યતા છે કારણ કે દર દશેરાએ શિવસેના શિવાજી પાર્કમાં રેલી યોજતી હતી જેને બાળાસાહેબ ઠાકરે પોતાની તેજાબી શૈલીમાં સંબોધતા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ