Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હિંસક દેખાવકારોએ 3 બસોને સળગાવી દીધી, કેટલાક વાહનોમાં તોડફોડ કરી. ત્યારે આ મામલે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ભાજપે આ હિંસા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ, દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર હારના ડરથી દિલ્હીમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હિંસક દેખાવકારોએ 3 બસોને સળગાવી દીધી, કેટલાક વાહનોમાં તોડફોડ કરી. ત્યારે આ મામલે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ભાજપે આ હિંસા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ, દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર હારના ડરથી દિલ્હીમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ