Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર રચનારા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને માત્ર બે દિવસ બાદ મોટી રાહત મળી છે અને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ કૌભાંડ સાથે સંકળાયેલા ૯ કેસની ફાઇલો બંધ કરી દેવામાં આવી છે. આ કૌભાંડ વિદર્ભ ક્ષેત્રમાં થયું હતું અને મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ૨૦૧૮માં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. 

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર રચનારા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને માત્ર બે દિવસ બાદ મોટી રાહત મળી છે અને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ કૌભાંડ સાથે સંકળાયેલા ૯ કેસની ફાઇલો બંધ કરી દેવામાં આવી છે. આ કૌભાંડ વિદર્ભ ક્ષેત્રમાં થયું હતું અને મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ૨૦૧૮માં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ