રજનીકાંતે કહ્યું- CAAથી મુસલમાનોને કોઈ જ ખતરો નથી,
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે બુધવારના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે CAAથી મુસલમાનોને કોઈ ખતરો નથી. ભવિષ્યમાં પણ જો મુસલમાન નાગરિકને કોઈ પણ તકલીફ થશે તો સૌથી પહેલા હું વિરોધ કરીશ. કેન્દ