હિંસક દેખાવો બાદ અમિત શાહે નાગરિકતા કાયદામાં પરિવર
નાગરિકતા સુધારણા કાયદા મામલે પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા અને પ્રદર્શોનો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત નાગરિકતા કાયદામાં કેટલાક ફેરફારના સંકેત આપ્યા છે. ધનબાદમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું, આ કાયદાને લઈને ઈશાન રાજ્યોના લોકોમાં કેટલ