Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

7 માર્ચથી શરૂ થતી ધો.10-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના પ્રવેશ પત્રોના વિતરણની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ પરથી બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્રો મેળવી શકશે. સાથે જ બોર્ડે વિદ્યાર્થીઓને કેટલીક સૂચનાઓ પણ આપી છે. જેવી કે વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર મળે તો તેમાં તમામ બાબતો ચેક કરી લેવી. જો કોઇ ભૂલ હોય તો સ્કૂલના આચાર્યની મુલાકાત કરી બોર્ડમાંથી 5 દિવસમાં સુધારો કરી નવું પ્રવેશપત્ર મેળવી લેવું. પ્રવેશપત્ર ઉપર લેમિનેશન કરાવવું નહીં.

7 માર્ચથી શરૂ થતી ધો.10-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના પ્રવેશ પત્રોના વિતરણની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ પરથી બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્રો મેળવી શકશે. સાથે જ બોર્ડે વિદ્યાર્થીઓને કેટલીક સૂચનાઓ પણ આપી છે. જેવી કે વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર મળે તો તેમાં તમામ બાબતો ચેક કરી લેવી. જો કોઇ ભૂલ હોય તો સ્કૂલના આચાર્યની મુલાકાત કરી બોર્ડમાંથી 5 દિવસમાં સુધારો કરી નવું પ્રવેશપત્ર મેળવી લેવું. પ્રવેશપત્ર ઉપર લેમિનેશન કરાવવું નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ