Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાયું અને નવી યાદી જાહેર કરાઇ, જેને લઇને સંસદની અંદર અને બહાર તો વિવાદ ચાલી જ રહ્યો છે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો આ મતદાર વેરિફિકેશન પ્રક્રિયામાં કોઇ ગડબડ કે ગેરરિતી સાબિત થાય તો વેરિફિકેશનના જે પરિણામ જાહેર કરાયા છે તેને રદ કરી શકાય. પરંતુ આ સાથે જ સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે દેશના નાગરિકો, બિન-નાગરિકોને મતદાર યાદીમાં સામેલ કરવા કે બહાર રાખવા તે ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ