Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની પત્ની દયાનું પાત્ર ભજવનાર કલાકાર દિશા વાંકાણીએ સંતાન પ્રાપ્તિ બાદ કામ પર પાછા નહીં ફરતા સિરિયલા પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ દયાને જાહેર અપીલ કરી છે કે સંતાન એક વર્ષનું થઇ ગયું છે. હજુ પણ સમય છે. સિરિયલમાં કામ કરવા માટે પરત આવો. જો નહીં આવો તો જેઠાલાલ માટે કોઇ અન્ય દયાનું પાત્ર ભજવશે..! અહેવાલ છે કે દિશા વાંકાણીએ કામ નહીં કરવાનો કોઇ ખુલાસો પણ કર્યો નથી અને કામે પણ આવતાં નથી. પરિણામે સિરિયલને અસર થઇ રહી છે. અને તેમના પાત્રને લઇને નવુ શુટીંગ પણ થઇ શક્તુ નથી.

  • લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની પત્ની દયાનું પાત્ર ભજવનાર કલાકાર દિશા વાંકાણીએ સંતાન પ્રાપ્તિ બાદ કામ પર પાછા નહીં ફરતા સિરિયલા પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ દયાને જાહેર અપીલ કરી છે કે સંતાન એક વર્ષનું થઇ ગયું છે. હજુ પણ સમય છે. સિરિયલમાં કામ કરવા માટે પરત આવો. જો નહીં આવો તો જેઠાલાલ માટે કોઇ અન્ય દયાનું પાત્ર ભજવશે..! અહેવાલ છે કે દિશા વાંકાણીએ કામ નહીં કરવાનો કોઇ ખુલાસો પણ કર્યો નથી અને કામે પણ આવતાં નથી. પરિણામે સિરિયલને અસર થઇ રહી છે. અને તેમના પાત્રને લઇને નવુ શુટીંગ પણ થઇ શક્તુ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ