Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારી દરમિયાન જામીન પર છૂટેલા કેદીઓને ૧૫ દિવસની અંદર આત્મસમર્પણ કરી દેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમઆર શાહ અને સીટી રવીકુમારની બેંચે કહ્યું હતું કે જે પણ અન્ડર ટ્રાયલ કેદીઓને કોરોના મહામારી સમયે ઇમર્જન્સી જામીન પર છોડવામાં આવ્યા છે તેઓએ જામીનની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવા છતા આત્મસમર્પણ નથી કર્યું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ