જમ્મુ કાશ્મીર: પુલવામા હુમલા પર સરકારનો સંસદમાં જવ
ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા ન હતી. સંસદમાં રેડ્ડીને પૂછવામાં આવ્યું હતું કે શું પુલવામા હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતાને કારણે થયો હતો? આ અંગે રેડ્ડીએ કહ્યું કે- જમ્મુ ક