ધીરૂભાઈ અંબાણીઃ પાણીનું મહાત્મ્ય જાણનાર આર્ષર્દષ્ટ
-પરિમલ નથવાણી
ભારતના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા રવિવારે તેમના વિશેષ કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધન કરતાં જળ સંચય માટે જન આંદોલનમાં જોડાવા ભારતવાસીઓને અપીલ કરી હતી. આજે, રિલાયન્સ ગ્રૂપના સ્થાપક