કોરોનાને હરાવવા માટે ગુજરાત સરકારનો વધુ એક મહત્વપૂ
કોરોનાને માત આપવા માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે, જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવશે તે વિસ્તારના ત્રણથી પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા તમામ લોકોનું ટેસ્ટ