કન્નોજમાં અકસ્માતમં ભિષણ આગ, 20ના મોત, PM મોદીએ વ્
ઉત્તર પ્રદેશનાં કન્નોજમાં ગઈ કાલે શુક્રવાર રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. જેમાં 20 મુસાફરોનાં મોતની આશંકા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. જાણકારી પ્રમાણે, બસમાં આ