મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અડાલજ ત્રિમંદિર ખાતે મેગા
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેગા બ્રાહ્મણ સમિટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવે