Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજની વાત

સોલન ગેસ્ટહાઉસ દુર્ઘટના : ૧૩ જવાનો સહિત ૧૪નાં મૃતદ હિમાચલના સોલન જિલ્લાના કુમારહટ્ટીમાં રવિવારે બપોરે ૪ માળના ગેસ્ટહાઉસની બિલ્ડિંગ તૂટી પડવાની દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૩ જવાનો સહિત ૧૪ લોકોનાં મોત થયાં છે. બિલ્ડિંગના કાટમાળ નીચેથી આ તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદ
આસામ-બિહારમાં પૂર : ૧૫નાં મોત, ૪૪ લાખ લોકો અસરગ્રસ વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ