રાષ્ટ્રની સુરક્ષા કાજે કોઈના દબાણ કે પ્રભાવમાં કામ
વડાપ્રધાન મોદીએ શનિવારે સાંજે દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કારગીલ વિજય દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. કારગીલ યુદ્ધના ૨૦ વર્રષ પૂરા થવાને અવસરે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કારગીલ વ