ફાંસીની તારીખ નજીક આવતા નિર્ભયાના દોષિતોના વર્તનમા
નિર્ભયાના દોષિતોની ફાંસીની તારીખ નજીક આવી રહી છે. પોલીસ પ્રશાસને જણવ્યું કે ફાંસીની તારીખ નજીક આવતા જ આજકાલ દોષિતોના વર્તનમાં ફેરફાર જોવા મળ્યો છે. ફાંસીની સજાથી બચવા માટે તેઓ પોતાની જાતને નુકશાન ન પહોંચાડી લે તે માટે જેલ પ્રશાસન ખૂબ જ સાવધાની