મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે ખેડૂતોના દેવા માફીની જા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. આ યોજના માર્ચ-2020થી લાગુ થશે. મુખ્યમંત્રીએ તેનું નામ મહાત્મા જ્યોતિબા ફૂલે લોન માફી યોજના આપ્યું છે. જણાવી દઈએ કે ઠા