મહારાષ્ટ્રમાં સિંચાઈ સાથે જોડાયેલા 9 કેસ બંધ, અજિત
NCP સાથે બગાવત કરી ભાજપ સાથે સરકાર બનાવવામાં સાથ આપનારા અજિત પવારને 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળામાં ક્લિનચીટ મળી હોવાના સવાલો ઊભા થઈ રહ્યાં છે. કારણ કે સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેના આધાર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે